Pradhanmantri Kisan Samman Nidhi Yojna
Pradhanmantri Kisan Samman Nidhi Yojna
ગુજરાત માં 4770000 ખેડૂતો ને પીએમ કિસાન યોજના હેઠળ રૂ.3132 કરોડ રૂપિયા ચૂકવાય ગયા છે. આ ઉપરાંત કમોસમી વરસાદ થી થયેલ નુકસાન માટે જાહેર થયેલ પાક સહાય પેકેજ અંતર્ગત 2518000 ખેડૂતો ને રૂ.1895 કરોડ ચચૂકવાયા હોવાનો દાવો ગુજરાત સરકાર દ્વારા થયો છે.
શું તમે જાણો છો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો ને રૂપિયા 3 લાખ સુધી નું ધિરાણ મળશે. સમગ્ર માહિતી જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
આ પોસ્ટ ગમી હોઈ તો ખેડૂત મિત્રો બીજા ગ્રુપ માં શેયર કરવાનું ભૂલતા નહિ.
તમને આ પોસ્ટ સારી લાગી હોઈ તો તમારો અભિપ્રાય કોમેન્ટ માં લખો..
Comments
Post a Comment