Pradhanmantri Kisan Samman Nidhi Yojna
Pradhanmantri Kisan Samman Nidhi Yojna ગુજરાત માં 4770000 ખેડૂતો ને પીએમ કિસાન યોજના હેઠળ રૂ.3132 કરોડ રૂપિ યા ચૂકવાય ગયા છે. આ ઉપરાંત કમોસમી વરસાદ થી થયેલ નુકસાન માટે જાહેર થયેલ પાક સહાય પેકેજ અંતર્ગત 2518000 ખેડૂતો ને રૂ.1895 કરોડ ચચૂકવાયા હોવાનો દાવો ગુજરાત સરકાર દ્વારા થયો છે . શું તમે જાણો છો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો ને રૂપિયા 3 લાખ સુધી નું ધિરાણ મળશે. સમગ્ર માહિતી જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. આ પોસ્ટ ગમી હોઈ તો ખેડૂત મિત્રો બીજા ગ્રુપ માં શેયર કરવાનું ભૂલતા નહિ. તમને આ પોસ્ટ સારી લાગી હોઈ તો તમારો અભિપ્રાય કોમેન્ટ માં લખો..
Comments
Post a Comment